ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ડાકોર ચાંપાનેર પાવાગઢ બેચરાજી ડાકોર ચાંપાનેર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ? અરૂંધતી રોય રસ્કિન બોન્ડ વિક્રમ શેઠ કિરણ દેસાઈ અરૂંધતી રોય રસ્કિન બોન્ડ વિક્રમ શેઠ કિરણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP