ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બળવંતરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

જયશંકર 'સુંદરી'
મૃણાલિની સારાભાઈ
જશવંત ચૌધરી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

વાત એક ડાળની
પ્રેમ અને જુગુપ્સા
મંડળી મળવાથી થતા લાભ
ક્યારેય વિસરાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP