ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? પ્રાચીના નિશિથ ગોરજ ગંગોત્રી પ્રાચીના નિશિથ ગોરજ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? સ્વામી આનંદ મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા નવલકથા કવિતા નિબંધ આત્મકથા નવલકથા કવિતા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP