ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા.વિ.પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજીવ પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ? ગાતાં ઝરણાં અંગત પ્રસૂન ગોરજ ગાતાં ઝરણાં અંગત પ્રસૂન ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. શિલ્પકાર ચિત્રકાર કાર્ટૂનિસ્ટ નૃત્યકાર શિલ્પકાર ચિત્રકાર કાર્ટૂનિસ્ટ નૃત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP