ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
અણસાર - વર્ષા અડાલજા
વડવાનલ - ધીરુ પટેલ
આંધળી ગલી - હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
મારી હકીકત - નર્મદ
લક્ષ્મી - ખબરદાર
કાન્હડદે - પદ્મનાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP