ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ચિનુ મોદી કરસનદાસ માણેક હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ચિનુ મોદી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ આંધળી ગલી - હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? દયારામ પ્રીતમદાસ પ્રેમાનંદ ધીરો દયારામ પ્રીતમદાસ પ્રેમાનંદ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા મારી હકીકત - નર્મદ લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા મારી હકીકત - નર્મદ લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP