ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા ઉમાશંકર જોષી બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેવાખંડ રોહીદાસ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેવાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP