ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ધૂમકેતુ - લોકવાર્તા
સ્નેહરશ્મિ - હાઈકુ
કાકા કાલેલકર - નિબંધ
બ.ક. ઠાકોર - સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

શ્યામ સાધુ
ડૉ.હસુ યાજ્ઞિક
ચુનીલાલ મડિયા
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
હૃદયરુદિતશતકમ્
વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP