ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? પિરાજી સાગરા રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા રવિશંકર રાવળ રાજા રવિ વર્મા ચંદ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ફિલિપ ક્લાર્ક રતિલાલ બોરીસાગર પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી ફિલિપ ક્લાર્ક રતિલાલ બોરીસાગર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? અખો દલપત શામળ દયારામ અખો દલપત શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? સારંગ બારોટ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર સારંગ બારોટ પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP