ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

જય સોમનાથ
સોરઠ તારાં વહેતાં પાણી
તુલસી ક્યારો
રઢીયાળી રાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

પિરાજી સાગરા
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ફિલિપ ક્લાર્ક
રતિલાલ બોરીસાગર
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP