ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ તુલસી ક્યારો રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ભોળાભાઈ મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ભોળાભાઈ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક કલાપી શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક કલાપી શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? સુંદરમ્ કલાપી સ્નેહરશ્મિ ઘાયલ સુંદરમ્ કલાપી સ્નેહરશ્મિ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP