ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? તને ઓળખું છું, મા જ્યોતિધામ પરકમ્મા વળાવી બા આવી તને ઓળખું છું, મા જ્યોતિધામ પરકમ્મા વળાવી બા આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? શરણાઈના સૂર ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા શરણાઈના સૂર ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP