ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ હરીન્દ્ર દવે
કવિ નાનાલાલ
કવિ બોટાદકર
કવિ ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

પ્રાગજી ડોસા
સી.સી.મહેતા
રણછોડભાઈ ઉદયરામ દવે
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ નાસિરહુસેન
કુતુબ મલિકહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ અલીખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP