ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? પાંચ સત્તર ત્રણ પંદર પાંચ સત્તર ત્રણ પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1953 1951 1954 1952 1953 1951 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP