ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ?
નામ
A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ
B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ
C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત
D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન

1 અને 2
2 અને 3
2,3, અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ?

મિડલ આંદામાન ટાપુ
મિનિકોય ટાપુ
ગ્રેટ નિકોબાર ટાપુ
બેરન ટાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?

ભૂગા મધમાખી
ભમરીયા મધમાખી
ડમ્મર મધમાખી
સાતપૂડિયા મધમાખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP