ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D A C B D A C B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ? પોંડિચેરી પૂના અડયાર બેંગલોર પોંડિચેરી પૂના અડયાર બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP