GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો
એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની આબોહવા તે પ્રદેશની કેટલાં વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે ?

15 કે તેથી વધુ
10 કે તેથી વધુ
35 કે તેથી વધુ
20 કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

વિઠ્ઠલભાઈ પટેલ
મોહનલાલ પંડયા
વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP