Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ગંગાસતી
દયારામ
સહજાનંદ સ્વામી
ભોજે ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
રમણભાઈ નીલકંઠ
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

ખરાબ અક્ષર
સુદ્રઢ લખાણ
ભુલભરેલ લખાણ
એક પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

10%
8%
11%
9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિઃ + કાર
નિ: + અક્ષર
નિર + ક્ષર
નિઃ + રક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP