GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત
આપણું ભારત
અભિનવ ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

વોર્ડની સંખ્યા જેટલી
7 થી 15
7 થી 12
5 થી 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ?

તાલુકા વિકાસ અધિકારી
તાલુકા મામલતદાર
તાલુકા પંચાયત પ્રમુખ
કારોબારી સમિતિના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ?

રાજ્ય ચૂંટણી આયોગ
કલેકટર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP