Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? પોરબંદર કંડલા વેરાવળ ઓખા પોરબંદર કંડલા વેરાવળ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વ્યાસ વૃતખંડ જીવા ત્રિજ્યા વ્યાસ વૃતખંડ જીવા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 44 88 14 22 44 88 14 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP