GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___

પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે
પથ્થરનું દળ બદલાશે
પથ્થરનું વજન બદલાશે
પથ્થરનું દળ અને વજન બંને બદલાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?

વીસ
સાત
પંદર
તેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP