સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

એસ. ચંદ્રશેખર
બિરબલ સાહની
વેંકટરામન રાધાકૃષ્ણન
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ?

પાકી કેરી
પાકુ પપૈયું
દૂધ
લીલા પાંદડાવાળા શાકભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP