ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ મણિલાલ નભુભાઈ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP