Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કાબુલ
હૈદરાબાદ
કરાંચી
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
શામળ
પ્રેમાનંદ
નાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મારું મન આનંદમાં હતું.
મમ્મીને કાજુ કેવા ભાવે છે !
મારું મન શોકમા ન હતું.
કોને કેદમાં લઈ જાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP