GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ?

કૅલ્શિયમ
મૅગ્નેશિયમ
લોહ
બોરોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

અમૃતલાલ ઠક્કરે
રતુભાઈ અદાણીએ
ઈન્દુલાલ યાજ્ઞિકે
રસિકલાલ પરીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP