કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રજનીશ કુમાર નીતા અગ્રવાલ જે. વેકટરામુ અનિલ કુમાર રજનીશ કુમાર નીતા અગ્રવાલ જે. વેકટરામુ અનિલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલ 2020ની સ્પોન્સર કંપની કઈ હતી ? ડ્રીમ 11 પેપ્સી DLF વિવો ડ્રીમ 11 પેપ્સી DLF વિવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જર્મન સરકારના સહયોગથી યોજાયેલા 'ડેરીંગ સિટીઝ 2020' સંમેલનમાં નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો ? યોગી આદિત્યનાથ અરવિંદ કેજરીવાલ શિવરાજ સિંહ ચૌહાણ જગમોહન રેડ્ડી યોગી આદિત્યનાથ અરવિંદ કેજરીવાલ શિવરાજ સિંહ ચૌહાણ જગમોહન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) ભારત કયા દેશ પાસેથી આયાત કરશે ? અમેરિકા ફ્રાન્સ ઇઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાન્સ ઇઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP