Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

બરકત વિરાણી
આદિલ ‘મસ્યુરી'
અમૃત ‘ઘાયલ’
મરીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

મુખ્યમંત્રી
વડાપ્રધાન
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?

આંધ્ર પ્રદેશ
ગોવા
બિહાર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

નાઈટ્રોજન
કાર્બનડાયોક્સાઈડ
ઓક્સીજન
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

કાન્ત
ન્હાનાલાલ
વાસુકિ
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP