Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.
20% વધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

15%
20%
18%
16⅔%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ?

સમાજવાદી
સામ્યવાદી
મૂડીવાદી
મિશ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP