જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ? તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે તે સંચાલનનું હૃદય છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે તે સંચાલનનું હૃદય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) દોરવણીના મુખ્યત્વે કેટલા તત્વો છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ દ્વિમાર્ગી પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં સમકક્ષ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં સમકક્ષ પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? મેરી પાર્કર વુડ્રો વિલ્સન ઓડોનેલ જ્હોન મીલેટ મેરી પાર્કર વુડ્રો વિલ્સન ઓડોનેલ જ્હોન મીલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP