જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ?

તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે
તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે.
તે સંચાલનનું હૃદય છે
સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

મજૂરીની નીતિને
ઔદ્યોગિક સંબંધોને
ધંધાના પ્રકારોને
સંસ્થાના માળખાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?

ડૉ. જયોર્જ આર. ટેરી
ન્યુમેન અને સમર
લ્યુથર ગ્યુલીક
વોર્ન અને જોસેફ મેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ન્યાયમૂર્તિ ફાતિમાબીબી
ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ
ન્યાયમૂર્તિ વૈકલ્યા
ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP