Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં ખુનની જોગવાઇ કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે ?

304 થી 305
300 થી 305
આપેલ પૈકી એક પણ નહીં
300 થી 303

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ?

કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય.
કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય
કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP