સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

જમીન ગુણવત્તા સુધારવા
બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિની ઊંચાઈ
આબોહવા
વ્યક્તિના વજન
વ્યક્તિનું કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP