Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP