Talati Practice MCQ Part - 8
વિટામીન D3 શેમાંથી મળે ?

શરબત
સૂર્યપ્રકાશમાંથી
પાણીમાં ઓગળેલું હોય છે
રાત્રે જમ્યા પછી ચાલવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર
ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રવી + ઈન્દ્ર
રિવિ + ઈન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવિ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP