Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ? લોથલ વલભી ધોળાવીરા હડપ્પા લોથલ વલભી ધોળાવીરા હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરૂ સરદાર પટેલ મોરારજી દેસાઇ નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂ સરદાર પટેલ મોરારજી દેસાઇ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P અને R P, Q અને R P, R અને S P, Q, R અને S P અને R P, Q અને R P, R અને S P, Q, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર વિલ્સન હિલ શેત્રુંજય પાવાગઢ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP