GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.'

હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી.
હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી.
હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી.
હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

જૂનાગઢમાં ગિરનાર ઉપર
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP