GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જળપરિવાહ (Drainage Patterns) સાચી રીતે જોડાયેલી છે ?

ત્રિજ્યા જળપરિવાહ – ગંગા અને તેની શાખા નદીઓ
વૃક્ષાકાર જળપરિવાહ – ગોદાવરી, ક્રિષ્ણા
આપેલ તમામ
સમાંતર જળપરિવાહ – મહાનદી, કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્ષ 2019-2020 માટે બેંકિંગ લોકપાલ યોજના (Banking Ombudsman Scheme) ના વાર્ષિક અહેવાલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
તાજેતરમાં સહકારી સોસાયટીઓ માટે નવા લોકપાલની સ્થાપના કરવામાં આવી છે.
RBI ત્રણ લોકપાલ (Ombudsmen) – બેંકીંગ લોક્પાલ (banking ombudsman), નોન બેંકીંગ નાણાકીય કંપની લોકપાલ (non-banking finance company ombudsman) અને ડીઝીટલ વ્યવહારો માટેના લોકપાલ (ombudsman for digital transactions) ધરાવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
યોજનાઓ / સમિતિઓ
1. વિશ્વેશ્વરાયા યોજના
2. બોમ્બે યોજના
3. ગાંધીયન યોજના
4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947)
યાદી-II
મુખ્ય ભલામણો
a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ
b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત
c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો.
d. આયોજન પંચની ભલામણ કરી

1-a, 2-b, 3-c, 4-d
1-d, 2-c, 3-b, 4-a
1-a, 2-b, 3-d, 4-c
1-b, 2-a, 3-d, 4-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે.
2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.
3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. કુડનકુલમ – વોટર એનર્જીટીક રીએક્ટર
2. કૈગા – પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર
3. તારાપુર – બોઈલીંગ વોટર રીએક્ટર અને પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?

મધ્યાવરણમાં જેમ ઉંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
ક્ષોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP