ભારતનો ઈતિહાસ (History of India)
મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ?

અલાઉદ્દીન ખીલજી
બલ્બન
ફિરૂઝ તઘલક
મોહમ્મદ બિન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ?

મહાલવારી
સ્થાયી બંદોબસ્ત
રૈયતવારી
ઈજારેદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહનરાય
લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ
બી.જી. તીલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
રાજ્યની જમીનમાં વાવણી પર
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

અસહકાર
બંગભંગ
સાઈમન કમિશન વિરોધી લડત
હોમરૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP