GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

લેણદારને
શેરહોલ્ડર્સને
ટ્રિબ્યુનલને
સંચાલકોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થિર પડતર
સ્થિર અને ચલિત પડતર બંને
ચલિત પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP