GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

વલ્લભભાઈ પટેલ
ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો.

જોડીયા
ધ્રોળ
નખત્રાણા
લાલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) સ્વતંત્રતા અખબાર
(b) ડુંગળી ચોર
(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ
(d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(1) ઇમામ સાહેબ
(2) ઈચ્છારામ દેસાઈ
(3) શ્યામજી કૃષ્ણ વર્મા
(4) મોહનલાલ પંડ્યા

a-3, b-1, d-2, c-4
c-1, a-2, d-3, b-4
a-4, d-3, c-2, b-1
b-4, c-1, a-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP