GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 50,000/- ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
સંત શ્રી રવિદાસ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 1, S- 4, Q - 3, R - 2
P - 4, S - I, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3
P - 2, S - 3, Q - 4, R - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

દેવભૂમિ દ્વારકા
જુનાગઢ
જામનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP