GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિંહ
રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ?

કોબાલ્ટ
નિકલ
આપેલ પૈકી એક પણ નહીં
ફોસ્ફરસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 317
અનુચ્છેદ - 315
અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
‘મોંહુંઝણું’

પરોઢિયાનો સમય
રીસાઈ ગયેલું બાળક
નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું
મોં સુજી જવું તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP