GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

એલ. એમ. સિંઘવી સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ
અશોક મહીડા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ
1. સવૈયા છંદ
2. સ્ત્રગ્ઘરા છંદ
3. શિખરિણી છંદ
4. શાર્દૂલવિક્રીડિત છંદ

a-3, b-2, c-1, d-4
a-1, b-2, c-4, d-3
a-2, b-3, c-4, d-1
a-3, b-2, c-4, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP