GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

પિતૃ શ્રાદ્ધ
હિંડોળાનાં પદ
કૃષ્ણના પદો
શામળાનો વિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરીફ એન્ડ ટ્રેડના સ્થાને કઈ સંસ્થાની રચના થઈ છે ?

પુનઃનિર્માણ અને વિકાસ માટેની વિશ્વ બેંક
મલ્ટી લેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ
જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ
વિશ્વ વેપાર સંગઠન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP