Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

ન્યુલેન્ડ
ડાલ્ટને
મેન્ડેલીફે
ડોબરેનરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

એલ.એમ. સિંધવી
કે. સંથાતમ સમિતિ
રસિકલાલ પરીખ
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
ગાંધીજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP