Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

એક પણ નહીં
અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગીતાંજલી
ગોરા
આનંદમઠ
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

મૂત્રપિંડ
યકૃત
સ્વાદુપિંડ
જઠર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ?

બ્રાઈટઈન્ડિયા
ઈન્ડિયન ઓપિનીયન
ઈન્ડિયા ટાઈમ્સ
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP