Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?

શુક્રવાર
ગુરુવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

5 લીટર
4 લીટર
7 લીટર
6 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP