GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનથી ખંભાત પધારેલા મુસ્લિમ બીરાદરે કુવામાં તીર મારતાં કુવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ વહોરા કહેવાયા. આ મુસ્લિમ બીરાદર કોણ ?