ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? લાઠી રાજુલા બાબરા જાફરાબાદ લાઠી રાજુલા બાબરા જાફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના સિધ્ધરાજ જયસિંહના વનરાજ ચાવડાના ભીમદેવના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? ગોવિંદરાવ દામાજીરાવ પિલાજીરાવ સયાજીરાવ ગોવિંદરાવ દામાજીરાવ પિલાજીરાવ સયાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP