GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

પર્યાવરણ
જીવાવરણ
વન્યજીવો
મૃદાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ - 12
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 18
અનુચ્છેદ - 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP