GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો.
(II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં.

(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું પૂર્વાનુમાન તે ધારણાને આધારે છે કે ભૂતકાળની માહિતી (વલણ) ભવિષ્યમાં પણ અનુસરશે ?

કાર્ય અને કારણ પધ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં
સામયિક શ્રેણી પધ્ધતિ
નિર્ણાયક પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે –
(I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય.
(II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય.

માત્ર (II) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ
ખરીદનારની શાખ વધારે છે.
મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે.
આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(II) અને (III)
(I) અને (II)
(II) અને (IV)
(I) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP