Talati Practice MCQ Part - 8 I found that he ___ recently. went out had gone out go out has gone out went out had gone out go out has gone out ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ? 23 26 22 24 23 26 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો ___ છે. 1800 900 2790 3600 1800 900 2790 3600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરત A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર 4)અમરેલી જીલ્લો 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 24% 16% 12% 6% 24% 16% 12% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP