GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
(I) મફતમાં મળતી વસ્તુઓ એ છે કે જેના માટે ચૂકવણી કરવી પડતી નથી અને આર્થિક વસ્તુઓ ચૂકવણી કર્યા વગર વાપરી શકાતી નથી.
(II) મફત મળતી વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વચ્ચેનો ભેદ કાયમી નથી.

માત્ર (II) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટના પ્રકારોમાં ___ ઑડિટ પધ્ધતિ / વ્યવસ્થા એ વ્યાપક છે કે જે વ્યવસ્થાતંત્રની યોગ્યતા અને અસરકારકતાનું સંપૂર્ણ પરીક્ષણ કરે છે.

ક્રમિક
મધ્યાત્મક
ગુણવત્તાયુક્ત
પ્રાથમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું 'માંગ જથ્થામાં' ફેરફાર દર્શાવે છે ?

વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ
ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ
સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ
ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?
(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.
(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.

માત્ર I અને II
માત્ર I
I, II અને III
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો.

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા બાહ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા આંતરિક છે.
સંચાલકીય હિસાબી પધ્ધતિનું મૂળભૂત કાર્યો નિર્ણય ઘડતરમાં સહાય, સંચાલકીય માહિતીની જોગવાઈ છે, જ્યારે નાણાંકીય હિસાબી પધ્ધતિમાં વ્યવહારની નોંધ, બાહ્ય નાણાંકીય પત્રકોનું પ્રકાશન છે.
નાણાંકીય હિસાબી પધ્ધતિએ જાહેરમાં પ્રાપ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિ ગોપનીય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP