GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
યોજનાઓ / સમિતિઓ
1. વિશ્વેશ્વરાયા યોજના
2. બોમ્બે યોજના
3. ગાંધીયન યોજના
4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947)
યાદી-II
મુખ્ય ભલામણો
a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ
b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત
c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો.
d. આયોજન પંચની ભલામણ કરી

1-b, 2-a, 3-d, 4-c
1-a, 2-b, 3-c, 4-d
1-a, 2-b, 3-d, 4-c
1-d, 2-c, 3-b, 4-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

મધ્યમ વાદળો – સીરસ, સીરોસ્ટ્રોટસ, સીરોકમ્યુલસ
નીચા વાદળો – કમ્યુલસ, સ્ટ્રેટસ, કમ્યુલોનીમ્બસ
આપેલ તમામ
ઉંચા વાદળો – અલ્ટોસ્ટ્રેટસ, અલ્ટોકમ્યુલસ, નીમ્બોસટ્રેટસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.
II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.
III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે.
IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

I, II, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત II, III અને IV
ફક્ત I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે.
2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે.
3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે.

ઈન્દિરા ગાંધી
પી. વી. નરસિંહા રાવ
જવાહરલાલ નહેરૂ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે.
તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP